Search Result

SEARCH FOR MORE....

૨૦ લાખ રૂદ્રાક્ષના સવા ૩૧ ફૂટના શિવલિંગ






સુરતમાં મહાશિવરાત્રી નિમિતે સવા ૩૧ ફૂટનું શિવલિંગ રૂદ્રાક્ષમાંથી બનાવવામાં આવી રહ્યું છે. જે માટે ૬ તારીખથી જ શિવલિંગ બનાવવાનું ચાલુ કરી દેવાયું છે. પ માર્ચથી ૧૧ માર્ચ સુધી આ શિવલિંગ, ૧૧ કુંડી યક્ષ જનતાનાં દર્શન માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. આ શિવલિંગ બનાવવા માટે ૨૦ લાખ રૂદ્રાક્ષનો ઉપયોગ થવાનો છે.

સુરતમાં મહાશિવરાત્રી ઉત્સવ સમિતિએ ૨૦ લાખ રૂદ્રાક્ષનાં પ્રયોગથી સવા ૩૧ ફુટનું શિવલિંગ બનાવવાનું કાર્ય પ ફેબ્રુઆરીથી જ શરૂ કરી દીધું છે. સમિતિએ પ માર્ચથી ૧૧ માર્ચ સુધીનો એક કાર્યક્રમ બનાવ્યો છે. જેમાં પ માર્ચે રીયા પાર્ટી પ્લોટથી નાવડી ઓવારા સુધી ૧પ૦૦ કાવડોની કાવડ યાત્રા નીકળશે. ઉપરાંત અન્ય દિવસોમાં ૧૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ અને મહારૂદ્રી યજ્ઞનું આયોજન કરાયું છે. ઉપરાંત પથી ૧૧ માર્ચ દરમિયાન રોજ સાંજે શિવપુરાણની કથાનું આયોજન કરાયું છે.

No comments:

Post a Comment

Featured post

Umiya Dham Surat Temple

The Beautiful Decorated Temple Of Umiyadham  Surat Umiyadham Temple in Surat Umiyadham Temple Image Umiyadham Temple e...